Monday, June 14, 2010

વિકાસનું ચોથું સોપાન ...

માનવીના જીવનમાં કોઇ પણ કાર્યમાં કુશળતા પ્રાપ્ત કર્યા પછી જે સંપત્તિ,
સ્નેહ અને સામાજિક પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય ત્યારે તેનામાં સદ્ગુણોનો ઉદય
થાય તે વિકાસનું ચોથું સોપાન છે.
આભાર, શ્રી હર્ષદ બ્રહ્મભટ્ટ.

No comments:

Post a Comment