Monday, June 21, 2010

અજ્ઞાનને ઢાંકવા...

અજ્ઞાનને ઢાંકવા માટે વિધાતાએ સંપૂર્ણ સ્વાધીન એવા મૌનના ગુણનું નિર્માણ કર્યું છે.
ખાસ કરીને મહા-પંડિતોની સભામાં અજ્ઞાનીઓને તો મૌન જ શોભે છે.
આભાર, શ્રી હર્ષદ બ્રહ્મભટ્ટ.

No comments:

Post a Comment