Saturday, June 12, 2010

જો પરંપરા જડ બની જાય તો ...

જો પરંપરા જડ બની જાય તો સમાજને ઉપયોગી થવાને બદલે અવરોધક બની જાય છે.
નદીનું પાણી સતત વહેતું રહે તો એ વ્યક્તિ તથા વસ્ત્રનો મેલ ધોવાનું કામ
કરે છે પરંતુ નદીની પ્રવાહી પરંપરા જડ બની જાય, એ પાણી બરફ બનીને થીજી જાય
તો બરફને વસ્ત્ર ઉપર ઘસવાથી વસ્ત્ર ફાટી જશે
આભાર, શ્રી હર્ષદ બ્રહ્મભટ્ટ.

No comments:

Post a Comment