Sunday, June 6, 2010

સંત પરંપરા ...

મહાત્મા બુદ્ધ, મહાવીર સ્વામી, રામકૃષ્ણ પરમહંસ, મહાત્મા
ગાંધી જેવા મહાપુરૂષોએ અહિંસાને પરમ ધર્મ ગણી જીવનભર તેનું આચરણ કર્યુ
હતું. જે બધા જ માનવોને પ્રેરણા આપતા રહે છે. મન, વચન અને કર્મથી કોઈને પણ
નુકશાન ન પહોચાડવું તે જ અહીંસા છે.

આભાર, શ્રી હર્ષદ બ્રહ્મભટ્ટ.

No comments:

Post a Comment