Sunday, June 20, 2010

પડકારોને કેમ ઝીલવા ...

અવરોધોનું તો એવું છે ને કે તે આપોઆપ જ ટેકલ થઈ જાય છે. માણસ અમુક દિશામાં
આગળ વધી રહ્યો હોય ત્યારે એને આવનારી બાધાઓનો અંદાજ રહેતો જ હોય છે. એટલે
આવતી મુશ્કેલીઓનો સામનો કરવા માટે પૂર્વતૈયારી કરી શકાય. પડકારોને કેમ
ઝીલવા એની તૈયારી હું રાખું છું.
આભાર, શ્રી હર્ષદ બ્રહ્મભટ્ટ.

No comments:

Post a Comment