Friday, July 30, 2010

આજના સુવાક્યો ...

જે બીજાની ભલાઈ કરે છે તે પોતાની ભલાઈ સ્વયં કરી લે છે,
કારણ કે ભલાઈ કાર્યમાં હોય છે, પરિણામમાં નહી.

જ્યાં ધન(પૈસો) જ પરમેશ્વર છે ત્યાં સાચા પરમેશ્વરને કોઈ પૂજતું નથી

1 comment:

  1. નિષ્ફળતા જેવું હોતું નથી,
    હોય છે માત્ર પ્રયત્નોનું છોડી દેવું…

    હાર જેવું પણ કશું હોતું નથી,
    સિવાય કે અંદરની એક લાગણી.

    પાર કરવી મુશ્કેલ એવી કોઈ વાડ નથી,
    સિવાય કે આપણા જ આશયોની સ્વાભાવિક નિર્બળતા !

    ReplyDelete