Friday, July 30, 2010

હેતને ન હોય કોઈ હેતુ ...

હેતને ન હોય કોઈ હેતુ

સંબંધના બાંધવાના હોય સદા સેતુ

મનની મહોલાત બધી છલકાવી દઈએ

થાય પછી લાગણીની લહાણ

મબલખ આ માનવીના મેળામાં

કોઈ રહે, કોઈથી ન છેટું – સુન્દરમ

No comments:

Post a Comment