Tuesday, July 6, 2010

જગત ઇશ્વરનું સર્જન છે ...

'જગત ઇશ્વરનું સર્જન છે' એવું સ્વીકારી લેવાથી રાહત થાય છે, કારણ કે પછી સવાલ લટકતો નથી રહેતો, મગજ અટકેલું નથી રહેતું, દાંતમાંથી વરિયાળી નીકળી જાય છે. તો આ થયું ઇશ્વરમાં રસ પડવાનું એક કારણ કે જગતના રહસ્ય વિશેનો (ચાહે સાચો કે ખોટો) જવાબ ઇશ્વરમાંથી મળી રહે છે. માટે માણસને ઇશ્વરમાં રસ પડે છે.

આભાર, શ્રી હર્ષદ બ્રહ્મભટ્ટ.

No comments:

Post a Comment