Thursday, July 15, 2010

પરસ્પર પ્રેમ ના ગુણાકારથી ...

પરસ્પર પ્રેમ ના ગુણાકારથી પ્રેમ બેવડાય છે ?
કે ગેર સમજણ ના સરવાળા થી પ્રેમ ગુચવાય છે
શંકા કુશંકાની નિશાની થી જીવન નથી પૂરું થતું
હરક્ષણે ભય ના ભાંગાકા થી કાળજે શુળ ભોંકાય છે
ચાલ, પ્રેમ સંબંધોનું કોઇ અંક ગણિત શોધીએ
...કે, હ્ર્દય માથી પ્રેમ ની બાદબાકીથી શુ થાય છે
સ્વાર્થ ના બીજગણિત થી સંબંધ તૂટી જતા વાર શી
મિત્રતાના અપુર્ણાક પછી દુશ્મની સુધી લંબાય છે
આભાર, શ્રી હર્ષદ બ્રહ્મભટ્ટ.

No comments:

Post a Comment