Wednesday, June 16, 2010

માનવ જ શ્રેષ્ઠ ...

ભાગવત કે રામાયણમાં જોઈએ તો દેવતાઓ કહે છે કે અમારાં દુ:ખ દૂર કરવા માટે
ભગવાન આપ અવતાર ધારણ કરો. દેવતાઓ માટે ભગવાન એટલે સંકટ સમયે ખેંચવાની
સાંકળ. જ્યારે જ્યારે સંકટ આવે ત્યારે દેવતાઓ ભગવાન પાસે દોડી જતા દેખાય
છે, પણ નિષ્કામ ભક્તિ નથી દેખાતી નથી એટલે માનવ જ શ્રેષ્ઠ છે. દાનવોને જે
દુર્લભ છે, દેવોને જે દુર્લભ છે એ માનવને સુલભ છે. આ સુલભતામાં માનવ પાસે
નિષ્કામ ભક્તિ છે અને સત્સંગ છે.
આભાર, શ્રી હર્ષદ બ્રહ્મભટ્ટ.

No comments:

Post a Comment