Monday, May 31, 2010

ભક્તિનો સૌથી મોટો ફાયદો...

ભક્તિનો સૌથી મોટો પ્રેક્ટિકલ ફાયદો એ છે કે તેનાથી માણસ વધુ સક્ષમ બને.
કઈ રીતે? જવાબ સાદો છે: માણસને જ્યારે ભક્તિને લીધે એ સમજાય કે જગત
હું નથી ચલાવતો, એ તો ઉપરવાળો જ ચલાવે છે. આવું સમજાય ત્યારે માથે ઊંચકેલો
દુનિયાનો પેલો નકામો ભાર ખરી પડે છે. અને ભાર ઘટે એટલે હળવાશ લાગે,
સ્ફૂર્તિ વધે, ક્ષમતા વધે. આ ખાસ યાદ રાખવું. જો ભક્તિને લીધે ...કામ કરવાની
ક્ષમતા ન વધે તો એ સાચી ભક્તિ નથી.

આભાર, શ્રી હર્ષદ બ્રહ્મભટ્ટ.

No comments:

Post a Comment